ગુજરાતની ભૂગોળ MCQ ક્વિઝ SET - 3 સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ ઉપયોગી માહિતી
અગાઉની ગવર્મેન્ટ એક્ઝામ માં પુછાયેલા પ્રશ્નો. MCQ quiz ની પ્રેક્ટિસ કરો. MCQ ક્વિઝ ની લિંક છેલ્લે આપેલી છે
1. અમદાવાદ શહેર ફરતે કેટલા દરવાજા આવેલા હતા? A. 10 B. 14 C. 12 D. 13
ગુજરાતની ભૂગોળ MCQ ક્વિઝ
આન્સર કી છેલ્લે આપેલ છે
2. અમદાવાદની જામા મસ્જિદ કોના સમય દરમિયાન બાંધવામાં આવી હતી? A. ઔરંગઝેબે B. મહંમદ બેગડો C. અકબર D. અહમદશાહ
ગુજરાતની ભૂગોળ MCQ ક્વિઝ
www.greengujarati.com
3. અમદાવાદ શહેરને વર્લ્ડ હેરિટેજ સિટી ક્યારે જાહેર કરવામાં આવ્યું? A. સપ્ટેમ્બર 2018 B. નવેમ્બર 2019 C. ઓક્ટોબર 2016 D. જુલાઈ 2017
ગુજરાતની ભૂગોળ MCQ ક્વિઝ
વધુ MCQ વાંચવા લીંક છેલ્લે આપેલ છે.
4. કર્કવૃત્ત ગુજરાતના કયા મંદિર પરથી પસાર થાય છે? A. પાવાગઢ B. ડાકોર નું મંદિર C. મોઢેરા નું સૂર્ય મંદિર D. દ્વારકાધીશ મંદિર
ગુજરાતની ભૂગોળ MCQ ક્વિઝ
આન્સર કી છેલ્લે આપેલ છે.
7. સુરત જિલ્લામાં કુલ કેટલા તાલુકા છે? A. 10 B. 11 C. 12 D. 13
ગુજરાતની ભૂગોળ MCQ ક્વિઝ
ગવર્મેન્ટ જોબ ની બધી તૈયારી માટે અમારી વેબ સાઇટ વિઝીટ કરો.
www.greengujarati.com
1- C.12 2- D.અહમદશાહ 3- C.ઓક્ટોબર 2016 4- C.મોઢેરા નું સૂર્ય મંદિર 5- A.મોરબી,સુરેન્દ્રનગર,બોટાદ 6- C.ભાવનગર 7- A.10 8- A.પોરબંદર 9- C.મહી-રેવા 10- B.વૌઠા
આન્સર કી